♥ પંચમ શુક્લ
કદી એ ઝાઝું થાય ? થોડું થાય ?
ગધેડું ગંગા ન્હાય ઘોડું થાય ?
કહે એ: “ના શું થાય ? ચોક્કસ થાય !”
બને, કે – વહેલું થાય, મોડું થાય !
૧૯/૬/૦૯
છંદ-વિધાનઃ લગાગા ગાગાગાલ ગાગાગાલ
♥ પંચમ શુક્લ
કદી એ ઝાઝું થાય ? થોડું થાય ?
ગધેડું ગંગા ન્હાય ઘોડું થાય ?
કહે એ: “ના શું થાય ? ચોક્કસ થાય !”
બને, કે – વહેલું થાય, મોડું થાય !
૧૯/૬/૦૯
છંદ-વિધાનઃ લગાગા ગાગાગાલ ગાગાગાલ
બાબુલ પર અઇ ભામિની ! | |
Pancham Shukla પર પરસાદી પેડા | |
Prakash N Lala પર પરસાદી પેડા | |
Dr. Dilip Modi પર ગઝલને ‘સ્વસ્તિ’ દે… | |
Jawahar Baxi પર ગઝલને ‘સ્વસ્તિ’ દે… | |
હરીશ દવે (Harish Dav… પર ૪૩મી વર્ષગાંઠે | |
'પ્રમથ' પર લોચન કરીને બંધ | |
Pancham Shukla પર ૪૩મી વર્ષગાંઠે | |
Pancham Shukla પર ૪૩મી વર્ષગાંઠે | |
Pancham Shukla પર ૪૩મી વર્ષગાંઠે | |
Dr. Dilip Modi પર ૪૩મી વર્ષગાંઠે | |
Jawahar Baxi પર ૪૩મી વર્ષગાંઠે | |
sapana53 પર ૪૩મી વર્ષગાંઠે | |
Devika Dhruva પર ઊજવું વિલાયતમાં હોલી… | |
pramath પર છાયા |
20 Comments
કહે એ: “ના શું થાય ? ચોક્કસ થાય !”
બને, કે – વહેલું થાય, મોડું થાય !
ચમત્કાર ચોક્કસ થાય છે
વેદ કહે છે કે ઈશ્વર છે અને તેમના પ્રત્યે શ્રદ્ધા રાખવાથી
સાચા સુખ અને શાંતિનો અનુભવ ચોક્કસ થાય છે.
પ્રસન્નતામાંથી સમતા,શાંતિ,સાહસિકતા અને ઉમંગનો જન્મ થાય છે.
જવા અને જીવનમાં કોઈ મોટું કામ કરવાની વાત વિચારે છે,
ચોક્કસ તેઓ એક દિવસ પોતાના આ ઉદ્દેશ્યમાં સફળ થાય છે.
કહે એ: “ના શું થાય ? ચોક્કસ થાય !”
બને, કે – વહેલું થાય, મોડું થાય
વાહ 🙂
નવો છપ્પો, અને નવો અખો!
ekdam anokhun muktak. a-gambhiri gambhiry !
નાવ મેં નદીયા ડુબ જાય…કબીરવાણી
અંધશ્રધ્ધા ને પંચમ વાણી
ડૂબકી દીધી તો તુરત જાણી.
મજા આવી જે સમજ્યા અમારી જાતે.
રમેશ પટેલ(આકાશદીપ)
Mindblowing
10/10 marks
Thay….Thay……ane, Thay !!!
Enjoyed !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Panchambhai…Hope to see you on my Blog for HEALTH Posts !
તમારી શ્રદ્ધાને સલામ
Nice one! મને લાગે છે કે “ધોડુ” નંઈ પણ “ધોળુ”
Nice one! મને લાગે છે કે “ધોડું” નંઈ પણ “ધોળું”
વાહ !! ખુબ સરસ…. જન્મદિવસ મુબારક… આવી સરસ રચનાઓ આપતા રહો તેવી શુભેચ્છાઓ.
સુન્દર સન્દેશ…કહી જાય છે આપની નાની રચના..
કુરુતે ગંગા સાગરગમનમ..યાદ આવી જાય.
જ્ઞાનવિહીનઃ સર્વમતેન મુક્તિ ન ભજતિ જન્મશતેન…
કવિ અહી પણ..કૈ આમ જ કહે છે…
..ન તુ પ્રતિનીવિસ્ટ મૂર્ખ્જન ચિત્ત આરાધયેત..જેમ જડ સ્વભાવ મા બદલાવ મુશ્કેલ છે..
તેવુ જ ….ગર્દભવ્રુત્તિનુ છે..કર્મકાન્ડ્માં ઘણા ગધેડા આળોટ્યા કરે છે
અને આશ્વાસન મેળવી લે છે..
સરસ વિચાર. “ગધેડું ગંગા ન્હાય ઘોડું થાય ?” વાહ! સુંદર મુક્તક
Maf karjo jara modo padyo pancham bhai
Happy B’day 2 u
chalo aa khushi na moka par ek gazal thai jay.
પંચમજી,
તમારા નવા નવા પ્રયોગો માણવા જેવા હોય છે.
ટચુકડી રચનામાં ઘણું બધું.
પંચમદા આ નવો પ્રયોગ ગમ્યો ધર્મકાંડીઓની ખેર નથી ખૂબ ગમ્યુ મુકતક ગધેડુ કાઇ ઘોડુ થાય…આપણે ગંગા નાહીએ એટલે પવિત્ર થઈ ગયા એમ માન્તા હોઇએ તો સત્કર્મો કોણ કરશે?
સપના
verry good
fine…
ભઈ વાહ…મઝા પડી.
This seems to be the rebirth of Akha….congrats. keep it up. These words give different effect. I know a very little about poetry but this one I enjoyed….Thanks.
સુરદાસથી સમાજ આગળ વધ્યો તે દેખાયું.
છાંડ મન હરિબિમુખન કો સંગ
કહા હોત પયપાન કરાયે બિસ નાહિ ત્યજત ભુજંગ
ખર કો કહાં અરગજા લેપન, મરકટ ભૂષન અંગ
એની સામે તમે કહો છો કે કદાચ મોડું થાય, પણ થાય ખરું!