Daily Archives: August 20th, 2007

સૌન્દર્યલહરી: શ્લોક-૧૬

આદ્ય શંકરાચાર્ય રચિત ‘સૌન્દર્યલહરી’નો ૧૬મો શ્લોક. સમશ્લોકી અનુવાદ (ગિરજાશંકર વિ. પાઠક). ‘સૌન્દર્યલહરી’, પૃષ્ઠ ૪૬, પ્રકાશકઃ પ્રવીણ પુસ્તક ભંડાર, રાજકોટ.
નોંધઃ સૌન્દર્યલહરી એ મહાદેવી ત્રિપુરસુંદરીના દિવ્ય સૌંદર્યની ભક્તિપૂર્વક પ્રસંશા કરતું સ્તોત્રકાવ્ય છે.
क्वीन्द्राणां चेतःकमलवनबालातपरुचिं
भजन्ते ये सन्तः कतिचिदरुणामेव भवतीम |
विरिंचिप्रेयस्यास्तरुणतरशृंगारलहरी-
गभीराभिर्वाग्भिर्विदधति सतां रंजनममी ||
કવીન્દ્રાણાં ચેતઃકમલવનબાલાતપરુચિં
ભજન્તે યે સન્તઃ કતિચિદરુણામેવ ભવતીમ |
વિરિંચિપ્રેસ્યાસ્તરુણતરશૃંગારલહરી-
ગભીરાભિર્વાગ્ભિર્વિદધતિ સતાં રંજનમમી ||
 સમશ્લોકીઃ
કવિચિત્તોરૂપી કમલવનના બાલરવિ-શી
દ્યુતિ જેની, સંતો અરુણવરણા આપ ભજતાં,
વિરિંચિકાંતાની [...]